બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

|

Jun 26, 2019 | 5:11 PM

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેના વિવાદોના અંત આવી રહ્યો નથી. રાજનીતિક ઘમસાણ ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ચાલુ છે. હવે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નમાજના વિરોધમાં ઉતરી આવ્યા છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી […]

બંગાળમાં ઘમસાણ! ભાજપના કાર્યકર્તાઓએ નમાજની વિરોધમાં રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા

Follow us on

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચેના વિવાદોના અંત આવી રહ્યો નથી. રાજનીતિક ઘમસાણ ભાજપ અને ટીએમસી વચ્ચે સતત ચાલુ છે. હવે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નમાજના વિરોધમાં ઉતરી આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

કાર્યકર્તાઓની હત્યાઓને લઈને બંને પાર્ટીઓ આમને-સામને આવી ગયી છે. ભાજપના કાર્યકર્તાઓએ રસ્તા પર નમાજ પઢવાની વાતને લઈને વિરોધ કર્યો છે. મંગળવારના રોજ ભાજપ કાર્યકર્તાઓ પણ વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નમાજના વિરોધમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભાજપનો આક્ષેપ છે કે નમાજના લીધે રસ્તો બંધ કરી દેવાઈ છે અને તેના લીધે જે મરીજ છે તેને ઝલદી હોસ્પિટલમાં પહોંચાડી શકાતા નથી. લોકો પણ સમયસર ઓફિસ પહોંચી શકતા નથી. ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ ઓપી સિંહે કહ્યું કે જ્યાં સુધી નમાજ પઢવામાં આવશે ત્યાં સુધી રસ્તાં પર પણ દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરાશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:03 pm, Wed, 26 June 19

Next Article