બેઠકમાં આવશે ઉકેલ? ભારત બંધની અસર બાદ ગૃહપ્રધાન અમિત શાહ અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલી રહી છે બેઠક

|

Dec 08, 2020 | 10:56 PM

ખેડૂતોના ભારતબંધની અસર દેશના અનેક રાજ્યોમાં આજે જોવા મળી. ક્યાંક શાંતિપૂર્ણ રીતે દેખાવો થયા તો કયાંક ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. ત્યારે બંધની અસર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતોને મળવા માટે બોલાવ્યા હતા અને અત્યારે આ બેઠક દિલ્હીના ICAR ભવનમાં ચાલી રહી છે. 13 જેટલા ખેડૂત નેતાઓ સાથે અમિત શાહ બેઠક કરી રહ્યા છે.   […]

બેઠકમાં આવશે ઉકેલ? ભારત બંધની અસર બાદ ગૃહપ્રધાન અમિત શાહ અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલી રહી છે બેઠક
ફાઈલ ફોટો

Follow us on

ખેડૂતોના ભારતબંધની અસર દેશના અનેક રાજ્યોમાં આજે જોવા મળી. ક્યાંક શાંતિપૂર્ણ રીતે દેખાવો થયા તો કયાંક ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા. ત્યારે બંધની અસર બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડૂતોને મળવા માટે બોલાવ્યા હતા અને અત્યારે આ બેઠક દિલ્હીના ICAR ભવનમાં ચાલી રહી છે. 13 જેટલા ખેડૂત નેતાઓ સાથે અમિત શાહ બેઠક કરી રહ્યા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article