Big Breaking: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ સુન્ની વક્ફ બોર્ડ રિવ્યૂ પિટીશન દાખલ કરશે નહીં

|

Nov 26, 2019 | 7:58 AM

#BREAKING : Sunni Waqf Board will not file for review in the #ayodhyacase . ( File Image) pic.twitter.com/Pt13MXmnzp — Tv9 Gujarati (@tv9gujarati) November 26, 2019 Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા […]

Big Breaking: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ સુન્ની વક્ફ બોર્ડ રિવ્યૂ પિટીશન દાખલ કરશે નહીં

Follow us on

 

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ સુન્ની વક્ફ બોર્ડની એક બેઠક થઈ હતી. બોર્ડની મીટિંગમાં 7માંથી 6 સભ્યોએ રિવ્યૂ પિટીશન દાખલ નહીં કરવાના હક્કમાં વાત મુકી, એક સભ્યે વિરોધ કર્યો. બહુમતનો નિર્ણય છે કે સુન્ની વક્ફ બોર્ડ રિવ્યૂ પિટિશન દાખલ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે તે વાત પર કોઈ ચર્ચા થઈ નથી કે મસ્જિદ માટે 5 એકરની જમીન લેવામાં આવશે કે નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article