Gujarati NewsNationalAyodhya land dispute bjp high command instructs gujarat leaders to not pass any statement
અયોધ્યા કેસ: રામમંદિર પર આવનારા SCના ચૂકાદાને લઈ ભાજપ હાઈ કમાન્ડે ગુજરાતના નેતાઓને આપી આ કડક સૂચના, જુઓ VIDEO
ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠકમાં રામ મંદિરના વિષયને ધ્યાને લઈને ભાજપના નેતાઓને કડક સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 18-05-2024 ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક ગૌતમ ગંભીરનો નિર્ણય […]
Follow us on
ગાંધીનગરમાં કમલમ ખાતે મળેલી બેઠકમાં રામ મંદિરના વિષયને ધ્યાને લઈને ભાજપના નેતાઓને કડક સૂચના આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ન યોજવા આદેશ કરવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
આ ઉપરાંત પક્ષની સૂચના સિવાય કોઈ પણ પ્રકારના નિવેદનથી બચવા પણ આદેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ભાજપ દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, તે આજની બેઠકમાં ગુજરાત પ્રદેશના નેતાઓને આપવામાં આવી છે. નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે પક્ષના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો