રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે

|

Aug 21, 2019 | 6:02 AM

રેલ્વે દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનોને ભારતીય રેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસને સોંપશે. ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક ટ્રેનો ચલાવવાની યોજના બને તે પહેલાં રેલ્વેએ એક પરીક્ષણ તરીકે આ પગલું ભર્યું હતું. આ ટ્રેનોમાં રેલ્વે તેના ડ્રાઇવરો અને ગાર્ડ પ્રદાન કરશે.આ ટ્રેનોમાં IRCTCને ભાડા નક્કી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે […]

રેલ્વે યાત્રીઓ માટે ખુશખબર! IRCTC અમદાવાદ-મુંબઈ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ ટ્રેન ચલાવશે

Follow us on

રેલ્વે દિલ્હી-લખનઉ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે તેજસ ટ્રેનોને ભારતીય રેલ્વે ટૂરિઝમ એન્ડ કેટરિંગ સર્વિસને સોંપશે. ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક ટ્રેનો ચલાવવાની યોજના બને તે પહેલાં રેલ્વેએ એક પરીક્ષણ તરીકે આ પગલું ભર્યું હતું. આ ટ્રેનોમાં રેલ્વે તેના ડ્રાઇવરો અને ગાર્ડ પ્રદાન કરશે.આ ટ્રેનોમાં IRCTCને ભાડા નક્કી કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
પાયલોટ પ્રોજેક્ટ તરીકે રેલ્વેએ આ પગલું ભર્યું છે. IRCTCને આ ટ્રેનોનું સંચાલન 3 વર્ષ માટે આપવામાં આવ્યું છે. આ સમય દરમિયાન આ ટ્રેનોમાં કોઈ છૂટ, સુવિધા કે ડ્યુટી પાસ આપવામાં આવશે નહીં. આ ટ્રેનોની ટિકિટ પણ રેલ્વે સ્ટાફ દ્વારા તપાસવામાં આવશે નહીં. જો કે, આ ટ્રેનોને રેલ્વે દ્વારા વિશેષ નંબર આપવામાં આવશે અને તેમને રેલવેના ડ્રાઇવર, ગાર્ડ અને સ્ટેશન માસ્ટર આપવામાં આવશે. આ ટ્રેનોની સેવાઓ શતાબ્દી ટ્રેનો જેવી જ રહેશે અને તેમને એ જ રીતે પ્રાધાન્ય આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવા માટે રેલવેએ તેમની 100-દિવસીય યોજનામાં ટ્રેનોને ખાનગી હાથમાં સોંપવાના પગલામાં સમાવેશ કર્યો છે. તેજસ ટ્રેનોને IRCTCને સોંપવી એ આ દિશામાં પ્રથમ પગલું છે. IRCTCને અંદર અને બહાર ટ્રેનોની જાહેરાત, બ્રાંડિંગ અને બદલાવ કરવાનો પણ અધિકાર હશે. જો કે, તેમણે આ સમયગાળા દરમિયાન માળખાકીય સુરક્ષાની કાળજી લેવી પડશે. IRCTC પાસે ટિકિટ માટે 1 વર્ષ માટે રેલ્વેના વેબ પોર્ટલનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે. આ બંને ટ્રેનોનો નફો અલગથી નોંધવામાં આવશે. આ સાથે IRCTCએ પોતાની ટિકિટિંગ સિસ્ટમ બનાવવી પડશે.

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં ચણાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article