AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું 2000 રુપિયાની નોટ બંધ થઈ જવાની છે? RBIએ ટ્વીટ કરી કર્યો ખૂલાસો

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે અને તેના લીધે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરવી પડી છે. સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે કાશ્મીર મુદ્દાને લઈને હવે આરબીઆઈએ પોતાના અધિકારીઓની રજા રદ કરી દીધી છે. આરબીઆઈ મોટો નિર્ણય કરી શકે અને 2000ની નોટ પણ બંધ થઈ શકે છે. Facebook પર […]

શું 2000 રુપિયાની નોટ બંધ થઈ જવાની છે? RBIએ ટ્વીટ કરી કર્યો ખૂલાસો
| Updated on: Aug 20, 2019 | 3:10 PM
Share

સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે અને તેના લીધે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટતા કરવી પડી છે. સોશિયલ મીડિયામાં એવો મેસેજ વાઈરલ થઈ રહ્યો છે કે કાશ્મીર મુદ્દાને લઈને હવે આરબીઆઈએ પોતાના અધિકારીઓની રજા રદ કરી દીધી છે. આરબીઆઈ મોટો નિર્ણય કરી શકે અને 2000ની નોટ પણ બંધ થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   વરસાદના વિરામ વચ્ચે રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉચક્યું, નાયબ મુખ્યપ્રધાને આપ્યું આ નિવેદન

આ મેસેજ ઝડપથી ઈન્ટરનેટની દૂનિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આરબીઆઈનું નામ હોવાથી અંતે આરબીઆઈએ પણ આ બાબતે સ્પષ્ટતા કરવી જ પડી હતી. આરબીઆઈએ આ વાતને લઈને એક ટ્વીટ કર્યું અને લોકોને માહિતી આપી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આરબીઆઈએ લોકોને આ અફવાથી દૂર રહેવા કહ્યું છે. ટ્વીટ કરીને આરબીઆઈએ કહ્યું કે સોશિયલ મીડિયામાં એવા અહેવાલો છે કે આરબીઆઈના અધિકારીઓની રજા રદ કરી દેવાઈ છે. આ માહિતી ખોટી અને આરબીઆઈના તરફથી આવો કોઈ જ ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવ્યો નથી. આમ આરબીઆઈના જવાબથી સ્પષ્ટ થાય છે કે લોકોને ભ્રામક દિશામાં દોરવા માટે આ મેસેજ તૈયાર કરાયો છે. આ મેસેજ લોકો એકબીજાને ફોરવર્ડ પણ કરી રહ્યાં છે.  આમ ખાતરી કર્યા બાદ જ કોઈ મેસેજને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કે પોસ્ટ કરવો જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">