ઓડિશામાં મેઘતાંડવ અને પૂરમાં 8 લોકોના મોત, બાલનગીરના મંદિરનો VIDEO જુઓ

|

Aug 13, 2019 | 12:46 PM

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની જેમ ઓડિશામાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. ઓડિશામાં મેઘતાંડવ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓડિશાના બાલનગીરના મંદિરના છે. Harishankar Waterfall overflows due to heavy rainfall in #Odisha's Balangir#Monsoon2019 #TV9News pic.twitter.com/foJjdB5ZAY Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

ઓડિશામાં મેઘતાંડવ અને પૂરમાં 8 લોકોના મોત, બાલનગીરના મંદિરનો VIDEO જુઓ

Follow us on

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્રની જેમ ઓડિશામાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે. ઓડિશામાં મેઘતાંડવ અને પૂરના કારણે ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓડિશાના બાલનગીરના મંદિરના છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાંથી 144ની કલમ દૂર કરવાની કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુપ્રીમનો આ જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ દ્રશ્યો પરથી ઝરણાએ કેટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તે દેખાઈ આવે છે. જાણે ઝરણું વિનાશ વેરવા આવ્યું હોય તે રીતે પાણીનો ધસમસતો પ્રવાહ તે મંદિર પરિસરને બાનમાં લઈ રહ્યું છે. પાણીના આવા રોદ્ર સ્વરૂપથી ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article