જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં વહેલી સવારે થયેલી આતંકવાદી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. કર્નલ, મેજર સહિત સેનાના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાને પણ શહીદી વ્હોરી. તો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓેને પણ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે. આ પણ વાંચો: વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 34.81 લાખને પાર, […]
Follow us on
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં વહેલી સવારે થયેલી આતંકવાદી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. કર્નલ, મેજર સહિત સેનાના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાને પણ શહીદી વ્હોરી. તો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓેને પણ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે.