પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા

|

Sep 28, 2020 | 3:07 PM

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા છે. રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશને મામલો ઉઠાવ્યો. ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાન રાજદ્વારીઓને જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા

Follow us on

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ફરજ બજાવતા બે ભારતીય રાજદ્વારીઓ લાપતા છે. રાજદ્વારીઓ સાથે સવારથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. પાકિસ્તાન સત્તાવાળાઓ સમક્ષ ભારતીય હાઈકમિશને મામલો ઉઠાવ્યો. ગત સપ્તાહમાં ભારતે બે પાકિસ્તાન રાજદ્વારીઓને જાસૂસીના કેસમાં પાકિસ્તાન પરત મોકલ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:58 am, Mon, 15 June 20

Next Article