VIDEO: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 4 લોકો લાપતા

|

Sep 13, 2019 | 3:55 AM

દેશભરમાં ગઈકાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું […]

VIDEO: ગણેશ વિસર્જન દરમિયાન બોટ પલટી જતા 11 લોકોના મોત, 4 લોકો લાપતા

Follow us on

દેશભરમાં ગઈકાલે ઉત્સાહભેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે મધ્યપ્રદેશના ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખટલાપુરા ઘાટ પર બોટ પલટતાં 20થી વધુ લોકો પાણીમાં ડૂબ્યા હતાં. જેમાંથી 11 લોકોના મોત થયા છે. જો કે પાણીમાં ડૂબતા 6 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. જ્યારે 4 લોકોની હજુપણ શોધખોળ શરૂ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article