મુંબઈની બત્તી ગુલ, ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ, ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર

|

Oct 12, 2020 | 11:59 AM

મુંબઈમાં વીજપુરવઠો ખોરવાતા માયાનગરીની રફતાર થંભી ગઈ છે. ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ છે. મહત્વનું છે કે ટાટાનો વીજપુરવઠો ફેલ થતા લોકલ ટ્રેનો પણ થંભી ગઈ છે.જેને પગલે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી નિવેદન કરાયું છે કે ટાટા કડુનામાં ગ્રિડ […]

મુંબઈની બત્તી ગુલ, ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ, ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેની લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર

Follow us on

મુંબઈમાં વીજપુરવઠો ખોરવાતા માયાનગરીની રફતાર થંભી ગઈ છે. ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિતના વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ છે. મહત્વનું છે કે ટાટાનો વીજપુરવઠો ફેલ થતા લોકલ ટ્રેનો પણ થંભી ગઈ છે.જેને પગલે મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી નિવેદન કરાયું છે કે ટાટા કડુનામાં ગ્રિડ ફેલ થવાને કારણે વીજળીનો પુરવઠો અટકી ગયો છે. વીજ પુરવઠો ક્યારે મળશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી,જોકે વીજળી ગુલ થવા મામલે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વિટ કરી બધુ સારૂ થઈ જશે તેમ જણાવ્યું છે.મહત્વનું છે કે 400 કેવીની લાઈનમાં ખરાબી આવી છે. જેના કારણે MIDC, પાલઘર, દહાનૂ વિસ્તારમાં પણ વીજપુરવઠો ખોરવાઈ ગયો છે..સેન્ટ્રલ રેલવના મુખ્ય અધિકારીનું કહેવું છે કે, વીજળી ગુલ થવાને કારણે ચર્ચગેટ અને વસઈ વચ્ચે પશ્વિમ રેલવેના લોકલ ટ્રેનની સેવાઓને પણ અસર થઈ છે

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:58 am, Mon, 12 October 20

Next Article