મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીનો નિર્ણય,કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવાનું રહેશે,કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીએ નિર્ણય કર્યો છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોએ ગણેશજીનું કન્ટેનમેન્ટ ઝોનમાં જ વિસર્જન કરવાનું રહેશે. કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવું તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે મુંબઈમાં કોરોનાનાં કેસમાં સતત […]

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીનો નિર્ણય,કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવાનું રહેશે,કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે
http://tv9gujarati.in/mumbai-ma-aavnar…rjan-karvu-padse/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Aug 19, 2020 | 10:22 AM

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીએ નિર્ણય કર્યો છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોએ ગણેશજીનું કન્ટેનમેન્ટ ઝોનમાં જ વિસર્જન કરવાનું રહેશે. કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવું તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે મુંબઈમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતો રહ્યો છે અને તેવામાં અગર ગણેશ વિસર્જન જેવા ભરચક કાર્યક્રમને લઈ કોરોના વધારે ફેલાઈ શકે છે જેથી આરોગ્યની સુરક્ષાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">