અભિનેત્રી કંગના રનૌતના વિવાદને લઈ વાત કરીએ તો અભિનેત્રી હાલ રાજ્યપાલને મળવા માટે પહોંચી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને કંગના વચ્ચે બેઠક મળી હતી. ઉદ્ધવ રાજ અંગે ફરિયાદ કરી હોવાની જાણકારી મળી રહી છે. BMC દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી, તે અંગે પણ વાતચીત કરવામાં આવી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. […]
Follow us on
અભિનેત્રી કંગના રનૌતના વિવાદને લઈ વાત કરીએ તો અભિનેત્રી હાલ રાજ્યપાલને મળવા માટે પહોંચી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને કંગના વચ્ચે બેઠક મળી હતી. ઉદ્ધવ રાજ અંગે ફરિયાદ કરી હોવાની જાણકારી મળી રહી છે. BMC દ્વારા જે તોડફોડ કરવામાં આવી હતી, તે અંગે પણ વાતચીત કરવામાં આવી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.