મુંબઈ નહીં પહોંચે બુલેટ ટ્રેન? જમીન અધિગ્રહણને લઈને પ્રોજેક્ટમાં અડચણો

|

Dec 26, 2020 | 10:45 PM

દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી ઉપડનારી બુલેટ ટ્રેન મુંબઈ નહીં પહોંચે. અમદાવાદથી મુંબઈ બે ચરણોમાં વહેંચીને ચલાવાય તેવી શક્યતા છે.

મુંબઈ નહીં પહોંચે બુલેટ ટ્રેન? જમીન અધિગ્રહણને લઈને પ્રોજેક્ટમાં અડચણો

Follow us on

દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી ઉપડનારી બુલેટ ટ્રેન મુંબઈ નહીં પહોંચે. અમદાવાદથી મુંબઈ બે ચરણોમાં વહેંચીને ચલાવાય તેવી શક્યતા છે. મુંબઈમાં જમીન અધિગ્રહણને લઈને પ્રોજેક્ટમાં અડચણો ઉભી થયેલી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 20 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ગુજરાતમાં જમીન અધિગ્રહણની 80 ટકા કામગીરી પૂરી થઈ ચૂકી છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પણ વાંચો: આરોગ્ય અધિકારી ‘ભ્રષ્ટ’! ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી મનુ સોલંકી સામે ફરિયાદ

 

Next Article