બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત

|

Sep 25, 2020 | 1:46 PM

બચ્ચન પરિવારમાં કોરોના વાઈરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યારાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા […]

બચ્ચન પરિવારમાં કોરોનાને લઈ મોટા સમાચાર, એશ્વર્યારાય બચ્ચન અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત

Follow us on

બચ્ચન પરિવારમાં કોરોના વાઈરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. બચ્ચન પરિવારની પુત્રવધુ એશ્વર્યારાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:54 am, Sun, 12 July 20

Next Article