ભારતમાં કોરોનાનાં કારણે ત્રીજી વ્યક્તિનું મોત થયાના સામાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના એક વૃદ્ધ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે લોકોના જન જિવન પર પણ મોટી અસર થઈ છે. લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. તકેદારીના ભાગ રૂપે મુંબઈમાં તમામ બિનજરૂરી સેવા આપનારા ઓફિસમાં 50% કર્મચારીઓ પાસેથી જ કામ લેવાનો આદેશ જાહેર કરાયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો