Corona Breaking :કોરોનાને કારણે ભારતમાં ત્રીજી વ્યક્તિનું મોત, અત્યાર સુધી 127 કેસ આવ્યા સામે

|

Mar 17, 2020 | 6:14 AM

ભારતમાં કોરોનાનાં કારણે ત્રીજી વ્યક્તિનું મોત થયાના સામાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના એક વૃદ્ધ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે લોકોના જન જિવન પર પણ મોટી અસર થઈ છે. લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. તકેદારીના ભાગ રૂપે મુંબઈમાં તમામ બિનજરૂરી સેવા આપનારા ઓફિસમાં […]

Corona Breaking :કોરોનાને કારણે ભારતમાં ત્રીજી વ્યક્તિનું મોત, અત્યાર સુધી 127 કેસ આવ્યા સામે

Follow us on

ભારતમાં કોરોનાનાં કારણે ત્રીજી વ્યક્તિનું મોત થયાના સામાચાર સામે આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના એક વૃદ્ધ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. સમગ્રવિ શ્વમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે લોકોના જન જિવન પર પણ મોટી અસર થઈ છે. લોકો આ બીમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. તકેદારીના ભાગ રૂપે મુંબઈમાં તમામ બિનજરૂરી સેવા આપનારા ઓફિસમાં 50% કર્મચારીઓ પાસેથી જ કામ લેવાનો આદેશ જાહેર કરાયો.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article