અયોધ્યા જમીન વિવાદ પર મધ્યસ્થ તરીકે શા માટે શ્રીશ્રી રવિશંકરની પસંદગી કરવામાં આવી?

|

Mar 08, 2019 | 6:55 AM

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યસ્થતાને પરવાનગી આપવામાં આવી છે. જેના માટે પેનલની રચના કરવામાં આવી છે અને તે પોતાનો રિપોર્ટ 4 અઠવાડિયાથી 8 અઠવાડિયામાં સોંપશે. આવતા અઠવાડિયાથી તેના પર મધ્યસ્થતાનું કામ શરૂ કરવામાં આવશે. આ મધ્યસ્થતા બોર્ડના ત્રણ સભ્યો છે. જેમાં શ્રીરામ પંચૂ, જસ્ટિસ કલિફુલ્લાહ અને શ્રીશ્રી રવિશંકરના […]

અયોધ્યા જમીન વિવાદ પર મધ્યસ્થ તરીકે શા માટે શ્રીશ્રી રવિશંકરની પસંદગી કરવામાં આવી?

Follow us on

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યસ્થતાને પરવાનગી આપવામાં આવી છે. જેના માટે પેનલની રચના કરવામાં આવી છે અને તે પોતાનો રિપોર્ટ 4 અઠવાડિયાથી 8 અઠવાડિયામાં સોંપશે. આવતા અઠવાડિયાથી તેના પર મધ્યસ્થતાનું કામ શરૂ કરવામાં આવશે.

આ મધ્યસ્થતા બોર્ડના ત્રણ સભ્યો છે. જેમાં શ્રીરામ પંચૂ, જસ્ટિસ કલિફુલ્લાહ અને શ્રીશ્રી રવિશંકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાણવાના પ્રયત્ન કરીએ કોણ છે શ્રી શ્રી રવિશંકર મહારાજ જેને સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી મહત્વના મુદ્દા પર મધ્યસ્થી તરીકેની જરૂરી જવાબદારી સોંપવામાં આવી.

આ પણ વાંચો : BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શ્રીશ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંસ્થાપક છે. જે સંસ્થા લોકોને જીવનજીવવા માટે અને ખુશ રહેવા માટેની કળા શીખવે છે. તેમના દેશ અને દુનિયામાં લાખો પ્રશંસક છે. દુનિયામાં તેમના 151 દેશોમાં આર્ટ ઓફ લિવિંગના નામે બ્રાન્ચ છે.

TV9 Gujarati

આ ઉપરાંત હાલમાં જ તેમણે ફાર્મેસી અને સ્વાાસ્થ્ય કેન્દ્ર પણ છે. શ્રીશ્રી છેલ્લા ઘણાં સમયથી દેશના સૌથી સળગતાં પ્રશ્નના નિરાકરણ માટે તમામ પક્ષની સાથે વાતચીત કરી રહ્યા હતા. જેમાં તેમને કેટલીક બેઠકો પણ યોજી અને કોર્ટની બહાર જ તેનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કર્યા હતા. શ્રીશ્રી એક લોકપ્રિય ચેહરો છે. જેમના માધ્યથી મુદ્દાનો ઉકેલ લાવવા માંગે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article