VIDEO: સંતાન પ્રાપ્તી ન થતાં સાસરીયા દ્વારા પરિણીતાને ડામ, આઘાતમાં કર્યો આપઘાત

|

Jul 10, 2019 | 8:40 AM

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અંધશ્રદ્ધાની પરાકાષ્ટા પાર થતા એક પત્નીએ આપઘાત કરી લઈ જીવન ટુંકાવ્યું છે. પત્નીને સંતાન પ્રાપ્તી ન થતા આપઘાતનું પગલું ભરી લીધુ છે. તો બીજી તરફ સંતાન માટે સાસરી પક્ષ તરફથી પત્નીને ડામ આવ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. જેથી આઘાતમાં પત્નીને આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની માહિતી સામે આવી […]

VIDEO: સંતાન પ્રાપ્તી ન થતાં સાસરીયા દ્વારા પરિણીતાને ડામ, આઘાતમાં કર્યો આપઘાત

Follow us on

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અંધશ્રદ્ધાની પરાકાષ્ટા પાર થતા એક પત્નીએ આપઘાત કરી લઈ જીવન ટુંકાવ્યું છે. પત્નીને સંતાન પ્રાપ્તી ન થતા આપઘાતનું પગલું ભરી લીધુ છે. તો બીજી તરફ સંતાન માટે સાસરી પક્ષ તરફથી પત્નીને ડામ આવ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. જેથી આઘાતમાં પત્નીને આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું વિરામ, આગામી 5 દિવસ દરમિયાન વરસાદ પર હવામાન વિભાગની આગાહી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, ઘટનાની જાણ પિયર પક્ષમાં થતા મૃતક કોમલની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે પતિ દીપક રાઠોડની ધરપકડ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article