રાજકોટઃ સૌની યોજનાનું પાણી આજી ડેમ નજીક પહોંચ્યું, સાત લાખ લોકોને સૌની યોજનાના પાણીથી રાહત મળશેે

|

Mar 18, 2020 | 6:03 AM

રાજકોટવાસીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની તંગી નહીં પડે. સૌની યોજના અંતર્ગત વાંકાનેરના મચ્છુ 1 ડેમમાંથી 30 કિલોમીટરનું અંતર કાપીને પાણી આજી ડેમ નજીક પહોંચ્યું છે. સૌની યોજનાનું પાણી ત્રમ્બા ગામ નજીકના ત્રિવેણી સંગમ પાસે પહોંચ્યું છે. જેથી ત્રિવેણી સંગમ ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: કોરોના વાઇરસને જાહેર સ્થળો પર […]

રાજકોટઃ સૌની યોજનાનું પાણી આજી ડેમ નજીક પહોંચ્યું, સાત લાખ લોકોને સૌની યોજનાના પાણીથી રાહત મળશેે

Follow us on

રાજકોટવાસીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પાણીની તંગી નહીં પડે. સૌની યોજના અંતર્ગત વાંકાનેરના મચ્છુ 1 ડેમમાંથી 30 કિલોમીટરનું અંતર કાપીને પાણી આજી ડેમ નજીક પહોંચ્યું છે. સૌની યોજનાનું પાણી ત્રમ્બા ગામ નજીકના ત્રિવેણી સંગમ પાસે પહોંચ્યું છે. જેથી ત્રિવેણી સંગમ ખાતે અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કોરોના વાઇરસને જાહેર સ્થળો પર ફેલાતો અટકાવવા સરકાર સક્રિય, એસટી સ્ટેન્ડ પર આરોગ્ય વિભાગની ટીમ મુકાઈ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રોડ પરથી પાણી વહેવા લાગતા ઉનાળાના પ્રારંભે જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજકોટના અંદાજે સાત લાખ લોકોને ઉનાળામાં સૌની યોજનાથી પાણી મળી રહેશે. સ્થાનિકોનું માનવું છે કે આજીમાં પાણીની નવી આવક થતા હવે ઉનાળા દરમિયાન પાણીની અછતની સમસ્યા સમાપ્ત થઇ જશે. અને પાણીના તળ પણ ઉંચા આવશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને પણ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article