અષાઢી બીજના દિવસે રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ?

|

Sep 28, 2020 | 12:43 PM

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યના મોરબી, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.  ખેડૂતપુત્રો રાહ જોઈ રહ્યાં હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી.  ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.  જુઓ અમારો અહેવાલ… Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

અષાઢી બીજના દિવસે રાજ્યમાં મેઘમહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં પડ્યો વરસાદ?

Follow us on

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યના મોરબી, રાજકોટ, સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ વરસ્યો હતો.  ખેડૂતપુત્રો રાહ જોઈ રહ્યાં હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી.  ચોમાસું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.  જુઓ અમારો અહેવાલ…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો : બાબા રામદેવની ‘કોરોનિલ’ દવા પર કેન્દ્ર સરકારે ઉઠાવ્યા સવાલ, જાણો કંપનીએ શું આપ્યો જવાબ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:49 pm, Tue, 23 June 20

Next Article