નિસર્ગ ચક્રવાત સામે કોસ્ટગાર્ડનો એરીયલ સર્વે

|

Jun 03, 2020 | 10:41 AM

ગુજરાત તેમજ મહારાષ્ટ્રના દરીયા કિનારાઓ પર આપવામાં આવેલા એલર્ટના પગલે વિવિધ એજન્સીઓ તેમજ તંત્ર પણ એલર્ટ છે. ગાંધીનગર ખાતેથી કોસ્ટગાર્ડ ખાસ પોરબંદર તેમજ આસપાસનાં વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. માછીમારોની બોટ હોય કે પછી અન્ય સતર્કતા, કોસ્ટગાર્ડે એરીયલ સર્વે કરીને નિશ્ચિત કર્યું હતું કે દરીયામાં કે કાંઠા વિસ્તારમાં સ્થિતિ કેવા પ્રકારની છે .. […]

નિસર્ગ ચક્રવાત સામે કોસ્ટગાર્ડનો એરીયલ સર્વે
http://tv9gujarati.in/nisarg-chakrawat…no-aerial-survey/

Follow us on

ગુજરાત તેમજ મહારાષ્ટ્રના દરીયા કિનારાઓ પર આપવામાં આવેલા એલર્ટના પગલે વિવિધ એજન્સીઓ તેમજ તંત્ર પણ એલર્ટ છે. ગાંધીનગર ખાતેથી કોસ્ટગાર્ડ ખાસ પોરબંદર તેમજ આસપાસનાં વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. માછીમારોની બોટ હોય કે પછી અન્ય સતર્કતા, કોસ્ટગાર્ડે એરીયલ સર્વે કરીને નિશ્ચિત કર્યું હતું કે દરીયામાં કે કાંઠા વિસ્તારમાં સ્થિતિ કેવા પ્રકારની છે .. કોસ્ટગાર્ડના જનસંપર્ક અધિકારી હેમંતકુમાર આહુજાએ આ અંગે ટીવી નાઈનને ખાસ વિગતો પુરી પાડી હતી …

 

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Next Article