ભારે વિવાદ બાદ આખરે મહાગઠબંધનની બિહારમાં પહેલી યાદી થઈ જાહેર, જાણો કોણ ક્યાંથી નોંધવશે ઉમેદવારી અને કોણ થયું નારાજ ?

બિહારમાં મહાગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ તેજસ્વી યાદવ આખરે આજે જાહેરાત કરી છે. પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે, ઘણા દિવસોથી સૌ રાહ જોઈ રહ્યા હતા કે મહાગઠબંધનના ઉમેદવાર કોણ હશે. મહાગઠબંધન અતૂટ છે. આ મહાગઠબંધન જનતાના દિલોનું ગઠબંધન છે. બે ચરણના ઉમેદવારોની જાહેરાત અમે પહેલા જ કરી દીધી છે. Web Stories View more Bank Of Baroda […]

ભારે વિવાદ બાદ આખરે મહાગઠબંધનની બિહારમાં પહેલી યાદી થઈ જાહેર, જાણો કોણ ક્યાંથી નોંધવશે ઉમેદવારી અને કોણ થયું નારાજ ?
Follow Us:
| Updated on: Mar 29, 2019 | 8:08 AM

બિહારમાં મહાગઠબંધનની બેઠકોની વહેંચણીને લઈ તેજસ્વી યાદવ આખરે આજે જાહેરાત કરી છે. પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે, ઘણા દિવસોથી સૌ રાહ જોઈ રહ્યા હતા કે મહાગઠબંધનના ઉમેદવાર કોણ હશે. મહાગઠબંધન અતૂટ છે. આ મહાગઠબંધન જનતાના દિલોનું ગઠબંધન છે. બે ચરણના ઉમેદવારોની જાહેરાત અમે પહેલા જ કરી દીધી છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પહેલાં ગઠબંધનમાં તિરાડ પડી હોવાના સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.‌ જ્યારે તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના ઉમેદવારો વિશે માહિતી આપી. આરજેડીએ બેગૂસરાયથી તનવીર હસન, મધુપુરાથી શરદ યાદવ, દરભંગાથી અબ્દુલ બારી સિદ્દીકી, વૈશાલીથી રઘુવંશ પ્રસાદ સિંહ, ગોપાલગંજથી સુરેન્દ્ર રામ, સીવાનથી બીના સાહિબ, મહારાજગંજથી રણધીર સિંહજી, સારણથી ચંદ્રિકા રાય લડશે.

જ્યારે હાજીપુરથી શિવચંદ્ર રાય અને લાલુ યાદવની પુત્રી પાટલિપુત્રથી મીસા ભારતી, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, અરસિયાથી સરફરાજ આલમ, સીતામઢીથી અર્જુન રાયને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. શિવહરની સીટ પર આરજેડી બાદમાં ઉમેદાવાર જાહેર કરશે. જેના પર હવે ભાજપના ગઠબંધન એનડીએ સામે મુશ્કેલી વધી શકે છે.

આ પણ વાંચો : ‘સરદારથી પાટીદાર’ સુધીની સફર કરી અમિત શાહ ભરશે પોતાનું નામાંકન, નારાજ પાટીદારોને મનાવવા માટે પાટીદારોના જ ગઢમાં રેલી કરશે અમિત શાહ

મહાગઠબંધનનની બેઠક પહેલા જ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બિહારના સુપૌલથી રંજીત રંજન, સમસ્તીપુરથી અશોક કુમાર, મંગેરથી નીલમ દેવી, સાસારામથી મીરા કુમારને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના મહારાજગંજથી તનુશ્રી ત્રિપાઠીનું નામ હટાવી હવે સુપ્રિયો શ્રીનાતેને ટિકિટ આપી છે.

કઈ પાર્ટીના ઉમેદવાર કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

– રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી): ભાગલપુર, બાકા, મધેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલ ગંજ, સીવાન, મહારાજગંજ, સારણ, હાજીપુર, બેગૂસરાય, પાટલિપુત્ર, બક્સર, જહાનાબાદ, નવાદા, ઝંઝારપુર, અરરિયા, સીતામઢી અને શિવહર

– કોંગ્રેસ: કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, સમસ્તીપુર, મુંગેર, પટના સાહિબ, સાસારામ, વાલ્મીકિનગર અને સુપોર

– HAM: નાલંદા, ઔરંગાબાદ અને ગયા

– VIP પાર્ટી: મધુબની, મુજફ્ફરપુર અને ખગડિયા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">