અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા 5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

|

Oct 26, 2019 | 4:36 AM

   દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે. Web Stories View more TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર […]

અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા  5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

Follow us on

 

દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ યાત્રામાં અનેક દેશના કલાકારો ભાગ લેશે. બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ દિવાળીની તૈયારીઓમાં લાગી ગઈ છે. શનિવારે તમામ 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગડાવવાની સાથે 226 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સાંસદ વીના ભટનાગર અને તમામ પ્રધાનો હાજર રહેશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે આ તહેવારને રાજ્યનો મેળો જાહેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article