શહીદોની મદદ કરવા માટે અક્ષય કુમાર સુરત આવશે, એક શામ શહીદો કે નામ !
રૂપેરી પડદે બેબી,હોલીડે અને રૂસ્તમ જેવી ફિલ્મોથી લોકોના દિલ જીતનાર ખિલાડી અક્ષયકુમાર આગામી તારીખ 28 ફેબ્રુઆરીએ સુરતમાં એક શામ શહીદો કે નામ નામનો એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. ‘ભારત કે વીર’ સ્લોગન હેઠળ અનેક લોકોએ શહીદ પરિવારો માટે મદદના હાથ લંબાવ્યા છે. તેમાં હવે અક્ષયકુમાર પોતાની હાજરી આપીને વધુ એક વખત સુરતીઓને હાકલ કરશે. Web […]
રૂપેરી પડદે બેબી,હોલીડે અને રૂસ્તમ જેવી ફિલ્મોથી લોકોના દિલ જીતનાર ખિલાડી અક્ષયકુમાર આગામી તારીખ 28 ફેબ્રુઆરીએ સુરતમાં એક શામ શહીદો કે નામ નામનો એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે.
‘ભારત કે વીર’ સ્લોગન હેઠળ અનેક લોકોએ શહીદ પરિવારો માટે મદદના હાથ લંબાવ્યા છે. તેમાં હવે અક્ષયકુમાર પોતાની હાજરી આપીને વધુ એક વખત સુરતીઓને હાકલ કરશે.
અક્ષયકુમારે દેશ માટે અનેકો ફિલ્મો કરીને દેશવાસીઓના દિલ જીત્યા છે. તેવામાં તેઓ ફરી એકવાર દેશ માટે મદદનો હાથ લંબાવવા સુરત આવી રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ,સામાન્ય નગરજનો હાજર રહેશે. અક્ષયકુમાર બે કલાક આ કાર્યક્રમમાં હાજરી આપશે.
[yop_poll id=1689]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]