અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ, કર્ફયુમાં વધારો નહીં થાય તો જ સોમવારથી ખુલશે મંદિર

|

Nov 20, 2020 | 5:21 PM

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે તો મંદિર ખોલવા માટેની સમયસીમા વધી જશે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છેકે ભારે વિવાદ બાદ સોમવારે મંદિર ખોલવાનો બે દિવસ પહેલા જ […]

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ, કર્ફયુમાં વધારો નહીં થાય તો જ સોમવારથી ખુલશે મંદિર

Follow us on

અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે તો મંદિર ખોલવા માટેની સમયસીમા વધી જશે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છેકે ભારે વિવાદ બાદ સોમવારે મંદિર ખોલવાનો બે દિવસ પહેલા જ નિર્ણય લેવાયો હતો. ત્યારે અચાનક બે દિવસના કર્ફયુના એલાનને લઇને ફરી મંદિરના ખોલવા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article