252 વર્ષથી કાશીમાં છે મા દુર્ગાની મૂર્તિ, જાણો કેમ નથી થઈ શક્યું વિર્સજન?

|

Oct 05, 2019 | 1:18 PM

સાંભળવામાં નવાઈ લાગે પણ એક એવી મૂર્તિ દુર્ગા માતાની કાશીમાં આવેલી છે જેનું 252 વર્ષે પણ વિસર્જન કરવામાં આવ્યું નથી. એવું લોકો કહે છે કે પહેલાં આ મૂર્તિને વિર્સજન કરવા માટે ઉપાડવામાં આવી પણ તે પોતાની જગ્યાએથી ટસથી મસ ના થઈ જેના લીધે તેનું વિર્સજન આજ સુધી કરી શકાયું નથી. Web Stories View more Bank […]

252 વર્ષથી કાશીમાં છે મા દુર્ગાની મૂર્તિ, જાણો કેમ નથી થઈ શક્યું વિર્સજન?

Follow us on

સાંભળવામાં નવાઈ લાગે પણ એક એવી મૂર્તિ દુર્ગા માતાની કાશીમાં આવેલી છે જેનું 252 વર્ષે પણ વિસર્જન કરવામાં આવ્યું નથી. એવું લોકો કહે છે કે પહેલાં આ મૂર્તિને વિર્સજન કરવા માટે ઉપાડવામાં આવી પણ તે પોતાની જગ્યાએથી ટસથી મસ ના થઈ જેના લીધે તેનું વિર્સજન આજ સુધી કરી શકાયું નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : વિધાનસભાની 6 પૈકી આ 3 બેઠક પર ભાજપ માટે જીતની મુશ્કેલી! જાણો પૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરના મતક્ષેત્રનું ગણિત

આ પ્રતિમાં આજે લોકોની આસ્થાનું પ્રતિક બની ગયી છે. બંગાળમાં આવેલાં હુગલીથી એક જમીનદારે પરિવારે આ મૂર્તિ બનાવી હતી. દુર્ગાપૂજાનું મહત્વ બંગાળમાં વધારે હોવાથી અને પરિવાર અહીં રહેતો હોવાથી તેમને આ મૂર્તિનું નિર્માણ કરાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એવું કહેવામાં આવે છે ઘણાં લોકોએ આ મૂર્તિને ઉપાડીને વિર્સજન કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને ઉઠાવી શકાયી નથી. એક એવી માન્યતા પણ છે કે મૂર્તિનું નિર્માણ જે પરિવારે કરાવ્યું હતું તેના સપનામાં દેવી દુર્ગા આવ્યા હતા અને વિસર્જન માટે ના પાડી હતી. જેના લીધે આ પ્રતિમાને હવે ત્યા જ રાખવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

1767ની સાલમાં એટલે કે આશરે 250થી વધારે વર્ષ પહેલાં આ મૂર્તિ બનાવવામાં આવી છે અને અત્યારે પણ તેની આભામાં એવી જ છે. શરદ નવરાત્રીમાં ખાસ કરીને આ મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આ મૂર્તિ સૂકા ઘાસના તણખલાં, વાંસ અને માટીથી બનાવવામાં આવી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article