પુસ્તકના પાનેથી: 100 વર્ષ પહેલાં સરદારે અફઘાનિસ્તાન મુદ્દે શું કહ્યું ?

|

Oct 17, 2023 | 8:05 PM

Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading)ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક સરદારના ભાષણોના  પૃષ્ઠ નંબર 41-42 ઉપર અફઘાનિસ્તાન અંગે મહત્વની વાત કરી હતી.

પુસ્તકના પાનેથી: 100 વર્ષ પહેલાં સરદારે અફઘાનિસ્તાન મુદ્દે શું કહ્યું ?

Follow us on

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં  પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક સરદારના ભાષણોના  પૃષ્ઠ નંબર 41-42 ઉપર અફઘાનિસ્તાન અંગે મહત્વની વાત કરી હતી.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

 

Published On - 10:12 pm, Fri, 8 July 22

Next Article