AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈયરફોન કે હેડફોન ? તમારા કાન માટે જાણો શું છે વધારે સલામત, જુઓ વીડિયો

ઇયરફોન અને હેડફોનને લઈને લોકોમાં ઘણીવાર ચર્ચા થતી રહે છે. ઘણા લોકો ઈયરફોનને કાન માટે સુરક્ષિત માને છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હેડફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે સવાલ એ છે કે આ બેમાંથી કઈ વસ્તુ કાન માટે વધારે સારી કે સારુ છે.

ઈયરફોન કે હેડફોન ? તમારા કાન માટે જાણો શું છે વધારે સલામત, જુઓ વીડિયો
Earphones or headphones
| Updated on: Dec 08, 2023 | 2:55 PM
Share

આ ટેકનોલોજીનો યુગ છે. આપણી પેઢી પણ ગેજેટ ફ્રેન્ડલી જનરેશન છે, આવી સ્થિતિમાં લેટેસ્ટ ગેજેટ્સનો ઉપયોગ કરવો સ્વાભાવિક છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ગેજેટ્સ આપણા જ શરીર અને સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે છે અને આપણા સૌની બોડી અને સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસરો થાય છે ખરેખર, નિષ્ણાતો કહે છે કે ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ આપણને તેના આદી અને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોચાડે છે. આજે જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય તે છે ગીતો સાંભળવા માટે ઈયર ફોન કે હેડફોન.

ગીતો સાંભળવાથી લઈને કોઈ ઓનલાઈન મીટીંગમાં હોય આપણે સૌ ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ બંને આપણા માટે જોખમી છે.

ઈયરફોન અને હેડફોનમાં શું વધારે સારુ?

વાસ્તવમાં, આ બંનેનો વધુ પડતો ઉપયોગ સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. પરંતુ આવી સ્થિતિમાં લોકોના મનમાં વારંવાર પ્રશ્ન થાય છે કે ઈયર ફોન અને હેડ ફોન બન્ને માંથી શું વધુ સુરક્ષિત છે, તો ચાલો જાણીએ. વાસ્તવમાં ઇયરફોન હોય કે હેડફોન, બંને આપણા કાનને નુકસાન પહોંચાડે છે, પરંતુ જ્યારે બેમાંથી એકને પસંદ કરવાની વાત આવે છે, ત્યારે આપણે હેડફોન પસંદ કરવું જોઈએ. તેની પાછળ ઘણા કારણો છે.

ઇયરફોન અને હેડફોનને લઈને લોકોમાં ઘણીવાર ચર્ચા થતી રહે છે. ઘણા લોકો ઈયરફોનને કાન માટે સુરક્ષિત માને છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હેડફોનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. હવે સવાલ એ છે કે આ બેમાંથી કઈ વસ્તુ કાન માટે વધુ ફાયદાકારક છે?

(Video credit: dr.rachna.ent)

ઈયરફોનથી કાનને શું નુકસાન?

  • હેડફોન ઇયરફોન કરતાં વધુ સારા છે કારણ કે તે ઇયરફોનની જેમ કાનની અંદર જતા નથી, પરંતુ કાનને બહારથી ઢાંકે છે. જ્યારે કેનાલની અંદર ઈયરફોન નાખવામાં આવે છે, જેના કારણે કાનમાં હાજર મેલ કાનમાં ઊંડે સુધી જવાને કારણે કાનમાં બ્લોકેજ થવાનું જોખમ રહે છે.
  • હેડફોન કરતાં ઇયરફોન આપણા કાનને અનેકગણી વધુ ખરાબ અસર કરે છે. ઈયરફોનની સીધી અસર આપણા કાનના પડદા પર પડે છે. આવી સ્થિતિમાં, વોલ્યુમ જેટલું વધારે છે, તે આપણા કાનને વધુ નુકસાન પહોંચાડશે.
  • હેડફોન્સની સરખામણીમાં ઈયરફોન પહેરવાથી ઈયર ઈન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે. તેની પાછળનું કારણ છે કાન બંધ થયા પછી તેમાં રહેલ ભેજ. આવી સ્થિતિમાં હેડફોન વધુ સારો વિકલ્પ છે.

આજકાલ મોટાભાગના લોકો ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરે છે. આ બંને વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કાન માટે જોખમી માનવામાં આવે છે. દરરોજ કલાકો સુધી ઈયરફોન કે હેડફોનનો ઉપયોગ કરવાથી કાનને નુકસાન થાય છે અને બહેરાશનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ડોકટરો હંમેશા લોકોને ઓછામાં ઓછા થોડા સમય માટે ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">