Gujarati NewsInternational newsRt pcr tests were performed on 270 passengers who arrived in ahmedabad on the last flight from britain
બ્રિટનથી છેલ્લી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી, અંદાજે 270 મુસાફરો અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરાયા
બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે […]
Follow us on
બ્રિટનમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનથી દુનિયામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ એરપોર્ટ પર યુકેથી એક ફ્લાઈટ પહોંચી. યુકેની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચેલા અંદાજે 270 મુસાફર અને ક્રૂ મેમ્બરના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની 5-5 ટીમ એરપોર્ટ પર તૈનાત છે. યુકેથી આવેલા તમામ મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જે મુસાફરોના ટેસ્ટ નેગેટિવ આવશે. તેમણે પણ 7 દિવસ ક્વૉરન્ટાઈનમાં થવું પડશે. આ કોરોના ટેસ્ટના પરિણામ બપોર બાદ આવે તેવી શક્યતા છે. એટલે યુકેથી આવેલી ફ્લાઈટના મુસાફરોએ કલાકો સુધી બહાર રાહ જોવી પડશે.