શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરી ટીકા, કહ્યું ભારત શ્રીલંકાની સાથે

|

Apr 21, 2019 | 9:40 AM

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 150થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત ઈસ્ટરના પવિત્ર પર્વ પર પાડોશી દેશમાં થયેલા હુમલાની નિંદા કરતા શ્રીલંકાની સાથે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ અને અન્ય લોકોએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. Web Stories […]

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ કરી ટીકા, કહ્યું ભારત શ્રીલંકાની સાથે

Follow us on

શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 150થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. ભારત ઈસ્ટરના પવિત્ર પર્વ પર પાડોશી દેશમાં થયેલા હુમલાની નિંદા કરતા શ્રીલંકાની સાથે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ અને અન્ય લોકોએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

TV9 Gujarati

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

તેમને ટ્વિટ કરીને કહ્યું કે ભારત શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. સરકાર અને જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમે શ્રીલંકાની સાથે ઉભા છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે શ્રીલંકામાં થયેલા ભયાનક હુમલાની નિંદા કરી હતી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબુતીથી ઉભો છે.

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઈસ્ટરના પવિત્ર પર્વ પર કોલંબોમાં થયેલા હુમલામાં નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ પાર્ટી

કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ઈસ્ટરના પવિત્ર દિવસ પર શ્રીલંકાના ઘણા ચર્ચો પર ભયાનક હુમલાથી અમે દુખી છીએ. દુખના આ સમયમાં અમે લોકોની સાથે છીએ.

મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે શ્રીલંકાથી આવેલી હુમલાની ખબરથી દુખી છું. કોઈ પણ પ્રકારની હિંસાનો સ્વીકાર ના કરી શકાય. ઈસ્ટર શાંતિનો તહેવાર છે. મારી ભાવનાઓ અને પ્રાર્થના પીડિત પરિવારોની સાથે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article