AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અર્થતંત્રની જેમ પાકિસ્તાનની જેલની દિવાલ પડી, , 200 થી વધુ કેદી મોકો જોઈને થયા ફરાર

કરાચીમાં આવેલા ભૂકંપ પછી, માલીર જેલની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી જેના કારણે ઘણા કેદીઓ ભાગી ગયા હતા. સિંધના જેલ મંત્રીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પરંતુ આ ઘટનામાં, કેદીઓને આ દુર્ઘટનામાં પણ તક મળી છે.

Breaking News: અર્થતંત્રની જેમ પાકિસ્તાનની જેલની દિવાલ પડી, , 200 થી વધુ કેદી મોકો જોઈને થયા ફરાર
Pakistan
Follow Us:
| Updated on: Jun 03, 2025 | 5:06 PM

ભૂકંપ લોકો માટે આફત લાવે છે, જેમાં ઘણા ઘર તૂટી પડે છે અને શહેરના માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થાય છે. પરંતુ પાકિસ્તાનના કરાચીમાં આવેલા ભૂકંપે કરાચી જેલમાં બંધ કેટલાક કેદીઓ માટે તકો ઉભી કરી હોય એમ લાગી રહ્યું છે . અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાચીમાં આવેલા ભૂકંપ દરમિયાન માલીર જેલની દિવાલો ભુકંપને કારણે પડી ગઈ હતી, જેના કારણે ઘણા કેદીઓ ફરાર થઈ ગયા હતા.

કરાચીના DIG મોહમ્મદ હસન સેહતોએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ઘણા કેદીઓ તેમના બેરેકમાંથી બહાર આવ્યા, જેલનો દરવાજો તોડી નાખ્યો અને જેલ સ્ટાફ પર હુમલો કર્યો. ઘણા અહેવાલો અનુસાર, કેદીઓએ જેલ અધિકારીઓ પાસેથી હથિયારો છીનવી લીધા હતા, ત્યારબાદ પોલીસ અને કેદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો અને ઘણા કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. જેલ સુપરિન્ટેન્ડેન્ટ અરશદ હુસૈને પુષ્ટિ આપી હતી કે ગોળીબાર દરમિયાન એક કેદી ઘાયલ થયો હતો.

પોલીસ ભાગી ગયેલા કેદીઓની શોધ કરી રહી છે

કરાચીની લાંધી જેલમાંથી ભાગી ગયેલા કેદીઓની શોધ માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકપોઇન્ટ ગોઠવી છે અને શોધખોળ ચાલુ છે. પોલીસે કઝાફી ટાઉન, શાહ લતીફ અને ભૈંસ કોલોની સહિતના વિસ્તારોમાંથી 20 થી વધુ ભાગી ગયેલા કેદીઓને ફરીથી ધરપકડ કરી છે. જેલની બહાર રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

આજનું રાશિફળ તારીખ : 18-06-2025
કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?

કરાચીમાં ભૂકંપના આંચકા

આ ઘટના કરાચીમાં 24 કલાકમાં દસમા ભૂકંપ સાથે બની હતી, જેની તીવ્રતા 2.4 હતી, જે રાત્રે 11:16 વાગ્યે લાંધી, શેરપાઓ અને કાયદાબાદ જેવા વિસ્તારોમાં નોંધાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કીર્થર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી આ વિસ્તારમાં નાના ભૂકંપ સામાન્ય છે.

સિંધના જેલ મંત્રી અલી હસન ઝરદારીએ આ ઘટનાની નોંધ લીધી છે અને જેલ ઇન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે વિસ્તારને ઘેરી લેવાનો આદેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જે પણ કેદી ભાગી જાય છે તેને પકડી લેવામાં આવે. તપાસમાં ખબર પડશે કે આ સમગ્ર મામલામાં કોઈ અધિકારીએ બેદરકારી દાખવી હતી કે નહીં.

પાકિસ્તાનને લગતા નાના-મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા પાકિસ્તાનના ટોપિક પર ક્લિક કરો.

ગુજરાતના 11 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમમાં પાણીની થઈ આવક
ગુજરાતના 11 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમમાં પાણીની થઈ આવક
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાતા મેચ રદ કરાઈ
વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં પાણી ભરાતા મેચ રદ કરાઈ
અમરેલીમાં ધસમસતા પ્રવાહમાં કાર ચાલક તણાયો
અમરેલીમાં ધસમસતા પ્રવાહમાં કાર ચાલક તણાયો
ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 33 તાલુકામાં ખાબક્યો વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, 33 તાલુકામાં ખાબક્યો વરસાદ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
બોટાદમાં મેઘરાજાની તોફાની શરૂઆત, શહેરના માર્ગો પાણીમાં ગરકાવ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆતથી રાજ્યના જળાશયો છલકાયા, 35થી વધુ ગામો એલર્ટ
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
ખાડા પડ્યા, બાળકો ખાબક્યા, વાહનો ગરકાવ થયા- જુઓ અમદાવાદના દૃશ્યો
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
અમરેલીમાં જોલાપરી નદીમાં કાર તણાતા કારચાલનું મોત - જુઓ Video
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
માર્ગો પર પાણી ફરી વળતા તંત્રે 134 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કર્યા
g clip-path="url(#clip0_868_265)">