પાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા

|

May 22, 2020 | 11:24 AM

પાકિસ્તાનમાં વિમાન દૂર્ઘટનાની ખબર સામે આવી છે. વિમાન દૂર્ઘટનામાં આશરે 98થી વધારે લોકો માર્યા ગયા છે.  જ્યારે વિમાન કરાચીના ખાતે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પટકાયું હતું. આ વિમાન પાકિસ્તાન એરલાઈન્સનું હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું છે ત્યાં 4 ઘરને પણ નુકસાન પહોંચ્યું છે.  પાકિસ્તાનમાં […]

પાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા

Follow us on

પાકિસ્તાનમાં વિમાન દૂર્ઘટનાની ખબર સામે આવી છે. વિમાન દૂર્ઘટનામાં આશરે 98થી વધારે લોકો માર્યા ગયા છે.  જ્યારે વિમાન કરાચીના ખાતે લેન્ડ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પટકાયું હતું. આ વિમાન પાકિસ્તાન એરલાઈન્સનું હોવાની જાણકારી મળી રહી છે. આ વિમાન જે વિસ્તારમાં ક્રેશ થયું છે ત્યાં 4 ઘરને પણ નુકસાન પહોંચ્યું છે.  પાકિસ્તાનમાં રાહત અને બચાવ દળ આ ઘટનાસ્થળે પહોંચ્યું છે.

&

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

nbsp;

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article