જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, 6 જવાન ઘાયલ

|

Oct 26, 2019 | 3:33 PM

જમ્મુ કાશ્મીરના કાકા સરાય વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ઘાત લગાવીને કરાયેલાં આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ જવાનો પર હુમલો કર્યો છે. હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરળાબલોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ગ્રેનેડ હુમલો 6.50 મિનિટે સાંજના સમયે કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલાં […]

જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, 6 જવાન ઘાયલ

Follow us on

જમ્મુ કાશ્મીરના કાકા સરાય વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ઘાત લગાવીને કરાયેલાં આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ જવાનો પર હુમલો કર્યો છે. હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરળાબલોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ગ્રેનેડ હુમલો 6.50 મિનિટે સાંજના સમયે કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલાં જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  VIDEO: અયોધ્યામાં પ્રથમ વખત 5 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા, ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો

Published On - 3:33 pm, Sat, 26 October 19

Next Article