Iraq : બગદાદમાં ભીડવાળી બજારમાં બે આત્મઘાતી હુમલા, 13ના મૃત્યુ

Iraqની રાજધાની બગદાદ(Baghdad) બે આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી. આત્મઘાતી હુમલો કરનારાઓએ સેન્ટ્રલ બગદાદની એક બજારમાં વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધા. આ બે આત્મઘાતી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા છે તેમજ 20થી વધારે લોકો ઘાયલ થયા છે.

Iraq : બગદાદમાં ભીડવાળી બજારમાં બે આત્મઘાતી હુમલા, 13ના મૃત્યુ
ઈરાકમાં આત્મઘાતી હુમલો
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 21, 2021 | 4:04 PM

Iraqની રાજધાની બગદાદ(Baghdad) બે આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ઉઠી. આત્મઘાતી હુમલો કરનારાઓએ સેન્ટ્રલ બગદાદની એક બજારમાં વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધા. આ બે આત્મઘાતી હુમલામાં 13 લોકોના મૃત્યુ થયા છે તેમજ 20થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલા ખૂબ જ દુર્લભ માનવામાં આવી રહ્યાછે, કેમકે સેનાએ 2017માં ઈરાકમાંથી ઈસ્લામિક સ્ટેટ(ISIS)ને હરાવીને ત્યાંથી ખદેડી દીધું હતું. 2017 બાદ આવા હુમલાની આ પ્રથમ ઘટના છે.

પોલીસના જણાવ્યા અનુસાર બગદાદના તયારણ ચોકમાં ભીડવાળી બજારમાં આ આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા છે. આ આત્મઘાતી હુમલામાં 13 લોકોના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે તેમજ 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલામાં મારનારાઓની સંખ્યા વધી શકે છે. હજી સુધી કોઈ આતંકી સંગઠને આ આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી નથી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">