ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા ચેતવણી! હુમલાની ઘટનાને લઈ એડવાઈઝરી જાહેર
ઇરાકમાં હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે. ઇરાકમાં બિન-જરૂરી મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આપી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 […]
Follow us on
ઇરાકમાં હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે. ઇરાકમાં બિન-જરૂરી મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો