કોરોના સંકટને લઈ સરકાર ચિંતિત, CM રૂપાણીએ કરી વિદેશપ્રધાન સાથે વાત, વિદ્યાર્થીઓને પરત લાવવાના સરકારના પ્રયાસ
ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીયો પણ ચિંતત છે. ચીનમાં અભ્યાસ કરતાં અનેક ગુજરાતી વિદ્યાર્થી અટવાયા છે ત્યારે કોરોના વાયરસ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિદેશપ્રધાન સાથે વાત કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ અર્થે ગયા છે તેમને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]
Follow us on
ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતીયો પણ ચિંતત છે. ચીનમાં અભ્યાસ કરતાં અનેક ગુજરાતી વિદ્યાર્થી અટવાયા છે ત્યારે કોરોના વાયરસ અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિદેશપ્રધાન સાથે વાત કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસ અર્થે ગયા છે તેમને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો