કોરોના વાઈરસના કારણે ચીનમાં અત્યાર સુધી 560 લોકોના મોત! ગુજરાતમાં દેખાયેલા 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ
કોરોના વાઈરસના કારણે ચીનમાં મોતનો સિલસિલો યથાવત્ છે. ચીનમાં અત્યાર સુધી કુલ 560 લોકોના મોત થયા છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 68 લોકો મોતને ભેટ્યાં છે. ગુજરાતમાં દેખાયેલા કોરાના વાયરસના 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]
Follow us on
કોરોના વાઈરસના કારણે ચીનમાં મોતનો સિલસિલો યથાવત્ છે. ચીનમાં અત્યાર સુધી કુલ 560 લોકોના મોત થયા છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 68 લોકો મોતને ભેટ્યાં છે. ગુજરાતમાં દેખાયેલા કોરાના વાયરસના 9 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસ નેગેટિવ આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો