ભારતમાં કોરોના વાઈરસના વધુ 4 કેસ નોંધાયા! ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવેલ પ્રવાસીઓના ઈ-વિઝા કર્યા રદ

|

Mar 03, 2020 | 12:12 PM

વિશ્વમાં કોરોના વાઈરસથી 3119 લોકોના મોત થયા છે, ત્યારે ભારતમાં ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવી રહેલા પ્રવાસીઓના ઈ-વિઝા રદ કરી દીધા છે. તો 26 જેટલી દવાઓની આયાત પર રોક લગાવી દેવાઈ છે. બીજીતરફ ભારતમાં કોરોના વાઈરસના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. એક દર્દીને ઈટાલીથી ભારતની યાત્રા દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો, તો […]

ભારતમાં કોરોના વાઈરસના વધુ 4 કેસ નોંધાયા! ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવેલ પ્રવાસીઓના ઈ-વિઝા કર્યા રદ

Follow us on

વિશ્વમાં કોરોના વાઈરસથી 3119 લોકોના મોત થયા છે, ત્યારે ભારતમાં ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવી રહેલા પ્રવાસીઓના ઈ-વિઝા રદ કરી દીધા છે. તો 26 જેટલી દવાઓની આયાત પર રોક લગાવી દેવાઈ છે. બીજીતરફ ભારતમાં કોરોના વાઈરસના વધુ ત્રણ કેસ સામે આવ્યા છે. એક દર્દીને ઈટાલીથી ભારતની યાત્રા દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો, તો બીજા દર્દીને દુબઈથી ભારતની યાત્રા સમયે કોરોનાની અસર થઈ. કેન્દ્ર સરકારે ચીન, ઈરાન, ઈટાલી, સાઉથ કોરિયા, સિંગાપોરની યાત્રા ન કરવાનું સૂચન કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડાઃ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલ! પોર્નસાઈટ નહીં જોવા હરિભક્તોને લેવડાવાઈ પ્રતિજ્ઞા

Next Article