ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે 324 ભારતીયો પરત ફર્યા, તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે

|

Feb 01, 2020 | 3:41 AM

ચીનમાં કોરોના વાઈરસે કેર વર્તાવ્યો છે. યમ બનીને ત્રાટકેલા કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. ચીનમાં રહેતા ભારતીયો પર પણ કોરોના વાઈરસનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વિશેષ એર ઈન્ડિયાના વિમાનમાં 324 ભારતીયો ચીનથી ભારત પરત ફર્યા છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી […]

ચીનમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે 324 ભારતીયો પરત ફર્યા, તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે

Follow us on

ચીનમાં કોરોના વાઈરસે કેર વર્તાવ્યો છે. યમ બનીને ત્રાટકેલા કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. ચીનમાં રહેતા ભારતીયો પર પણ કોરોના વાઈરસનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે વિશેષ એર ઈન્ડિયાના વિમાનમાં 324 ભારતીયો ચીનથી ભારત પરત ફર્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

5 ડોકટરોની ટીમ સાથે વિશેષ વિમાનથી વતન પરત ફરેલા લોકોને દિલ્લી અને હરિયાણાના માનેસર લઈ જવામાં આવ્યા છે. આ તમામને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ ભવન અને ભારતીય આર્મ ફોર્સ મેડિકલ સર્વિસીસ ભવનમાં રાખવામાં આવશે. સાથે જ ડોકટરોની ટીમ અને પેરા મેડિકલ સ્ટાફ પણ હાજર છે. આ તમામની મેડિકલ ચકાસણીની કામગીરી કરાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article