
નિરોગી સ્વાસ્થ માટે પ્રોટીન જરૂરી હોય છે. શાકાહારી લોકો માટે પનીર ઉત્તમ સ્ત્રોત હોઈ શકે છે.

પનીર જેવું દેખાતું ટોફુ લોકપ્રિય છે. તેથી ઘણા લોકો ઘણીવાર પનીર અને ટોફુને એક સમાન માને છે.

ટોફુનું શાક, કઢાઈ ટોફુ, પનીરની જેમ અન્ય ગ્રેવી વાળા શાકમાં તેની ખાવામાં આવે છે.

ટોફુને સોયા પનીર તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષ્ણાતો મુજબ,ટોફુ સોયાબીનના દૂધમાંથી બનાવવામાં આવે છે.

ટોફુમાં પ્રોટીન વધારે એને ફેટ ઓછું હોય છે. પનીરમાં ચરબી અને કેલરી વધુ હોય છે.

નિષ્ણાતો મુજબ, ટોફૂને આયર્નનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી વજન ઘટાડવામાં મદદ મળી શકે કરે છે.

નિષ્ણાતો મુજબ, ટોફૂમાં કેલરી ઓછી હોય છે તેનાથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.