AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પનીર વજન ઘટાડવા માટે પણ બની શકે છે મદદરૂપ ?? વાંચો આ આર્ટિકલ

સામાન્ય રીતે હવે પનીર તો નાના મોટા સૌ કોઈને ભાવતી વસ્તુ છે. ઘણા લોકો પનીરથી દૂર ભાગે છે. પણ આ જ પનીર વજન ઘરડવા માટે પણ અત્યંત મદદરૂપ સાબિત થઇ શકે છે.

Health Tips: પનીર વજન ઘટાડવા માટે પણ બની શકે છે મદદરૂપ ?? વાંચો આ આર્ટિકલ
Health: Paneer can also be helpful for weight loss ?? Read this article
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 8:17 AM
Share

Health Tips:  આજે લગ્ન પ્રસંગો કે પાર્ટીમાં કોઈપણ વાનગી પનીર(Paneer ) વગર અધૂરી છે. સામાન્ય દિવસોમાં પણ હવે પનીરનો ઉપયોગ ખુબ વધી ગયો છે. હોટેલ રેસ્ટોરન્ટ માં પણ જયારે આપણે જમવા જઈએ ત્યારે મોટાભાગે પનીરનું શાક ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. પનીર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ(Health Benefits ) થાય છે. તે માત્ર યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરે છે એટલી જ નહીં પણ વજન ઘટાડવામાંWeight loss ) પણ મદદ કરે છે.

તે બાળકો માટે પણ પૌષ્ટિક છે. પનીર શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં પણ મદદ કરે છે.નિષ્ણાત ડાયેટીશ્યનના મતે, તંદુરસ્ત જીવનશૈલી માટે પનીરનો બે રીતે ઉપયોગ કરી શકાય છે. એક એ છે કે પનીર શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે ભૂખ અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ચાલો પનીરના ફાયદાઓ વિશે જાણીએ.

1. 100 ગ્રામ પનીરમાં માત્ર 72 કેલરી હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે. રસોઈ કરતી વખતે જેમ કે બરબેક્યુઇંગ અથવા હીટિંગનો ઉપયોગ કરવો જોઈએ. 2. તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે 100 ગ્રામ પનીરમાં 11 ગ્રામ પ્રોટીન હોય છે. જો તે સંપૂર્ણપણે દૂધમાંથી બનાવવામાં આવે છે, તો તે પ્રોટીન અને ચરબીમાં વધુ હશે. ગાયના દૂધમાં અન્ય ડેરી ઉત્પાદનોની સરખામણીમાં કેસિન નામનું પ્રોટીન વધારે હોય છે. તેથી ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવેલપનીરમાં પ્રોટીન વધારે હોય છે. 3. તેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન લેવલ પણ હોય છે.પનીર સરળતાથી કાર્બોહાઇડ્રેટને શરીરમાંથી અલગ કરે છે. નિષ્ણાતો સૂચવે છે કે જેઓ વજન ઓછું કરવા માંગે છે તેઓએ કાર્બોહાઈડ્રેટથી ઓછો ખોરાક લેવો જોઈએ. ગાયના દૂધનો ઉપયોગ કરીને બનાવેલ 100 ગ્રામ પનીર 1.2 કાર્બોહાઈડ્રેટ ધરાવે છે. 4. તેમાં કેલ્શિયમ વધારે હોય છે. એટલા માટે તે દાંત અને હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. આશરે 100 ગ્રામ પનીરમાં 83 ગ્રામ કેલ્શિયમ હોવાનું જણાયું હતું. આ આપણા શરીરની જરૂરિયાત કરતાં 8 ટકા વધારે છે. પનીર માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ ચયાપચયને પણ વેગ આપે છે.

આ પણ વાંચો :

Weight Loss: કાકડીનું પાણી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે, જાણો તેને બનાવવાની રીત

Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
g clip-path="url(#clip0_868_265)">