Anti-Covid drug 2-DG: નવા સંશોધનમાં દાવો, DRDO ની આ દવા કોરોનાના તમામ વેરિએન્ટ પર અસરકારક

એક નવા રિસર્ચમાં સાબિત થયું છે કે 2-DG દવા કોરોનાના દરેક વેરિએન્ટ સામે કારગર સાબિત થાય છે. રિસર્ચ અનુસાર આ દવા SARS-CoV-2 ની જટિલતાઓને ઘટાડે છે.

Anti-Covid drug 2-DG: નવા સંશોધનમાં દાવો, DRDO ની આ દવા કોરોનાના તમામ વેરિએન્ટ પર અસરકારક
DRDO ની દવા 2-DG
Follow Us:
| Updated on: Jun 17, 2021 | 10:22 AM

કોરોના અને તેના નવા નવા પ્રકાર એટલે કે વેરિએન્ટ લોકોમાં ભય જન્માવી રહ્યા છે. આવામાં DRDO એ દાવો કર્યો છે કે તેમની દવા કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે. જી હા કોરોના સામે DRDO એ anti-Covid drug 2-DG દવા વિકસિત કરી છે. જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવા કોરોનાના દરેક વેરિએન્ટ પર અસરકારક છે.

માહિતી અનુસાર એક નવા રિસર્ચમાં સાબિત થયું છે કે 2-DG દવા કોરોનાના દરેક વેરિએન્ટ સામે કારગર સાબિત થાય છે. રિસર્ચ અનુસાર આ દવા SARS-CoV-2 ની જટિલતાઓને ઘટાડે છે અને તંદુરસ્ત કોશિકાઓને ચેપ-પ્રેરિત સાયટોપેથિક અસર (infection-induced cytopathic effect (CPE)) થી બચાવે છે.

એટલે કે આ કોશિકાઓ SARS-CoV-2 થી સંક્રમિત થવાથી થતા પ્રભાવને આ દવા ઘટાડી દે છે. આની સાથે કોશિકાઓને મારવા પણ નથી દેતી. આ રિસર્ચ 15 જુને પ્રકાશિત કરવામાં આવ્યું છે. અધ્યયનના લેખક છે અનંદ નારાયણ ભટ્ટ, અભિષેક કુમાર, યોગેશ રાય, દિવ્યા વેદાગીરી તેમજ અન્ય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ટ્રાયલમાં અંત વેરિએન્ટ પર અભ્યાસ

2DG દાવાને લઈને હૈદરાબાદ સ્થિત ડોક્ટર. રેડ્ડી લેબ દ્વારા ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વૈજ્ઞાનિક હતા, આઈએનએમએસના ડો. અનંત નારાયણ ભટ્ટ અને ડો. સુધીર ચાંદના. તેમણે અભયા સરમીયાન જોયું કે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં આ દવા અનેક વેરિએન્ટ પર પ્રભાવી છે. ડોક્ટર ભટ્ટે જણાવ્યું હતું કે ભલે વાયરસનો કોઈ પણ વેરિએન્ટ હોય, તેને ગ્લુકોઝની જરૂર પડશે, અને આ દવા તેને અટકાવવાનું કામ કરી રહી છે. આ સાથે એમિનો એસિડ્સનો પુરવઠો પણ કોશિકામાં અટકી જાય છે જેની કારણે વાયરસની સંખ્યામાં વધારો નથી થતો.

જાણો કોણે બનાવી છે આ દવા

2-DG દવાની અસરનું વિશ્લેષણ ફક્ત બે જુદા જુદા પ્રકારો (બી.6 અને બી.1.1.7) પર કરવામાં આવ્યું હતું, પરંતુ તેના એન્ટી-વાયરલ ગુણધર્મો કોરોનાના તમામ પ્રકારો પર અસરકારક સાબિત થયા. આ દવાને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને Dr Reddy’s Laboratories એ સાથે મળીને બનાવીછે. મે મહિનામાં આ દવાને કોરોનાના ગંભીર અને માધ્યમ દર્દીઓ પર ઉપયોગ માટે ઈમરજન્સી મંજૂરી પણ આપવામાં આવી છે. 2-DG ના કલીનીકલ ટ્રાયલમાં આ દાવી કરવામાં આવ્યો છે કે આ દવાથી દર્દીઓની ઓક્સિજનની નિર્ભરતા ઘટશે અને જલ્દી તેઓ સાજા થઈને ઘરે જશે.

આ પણ વાંચો: કોરોના કાળના સૌથી મોટા કૌભાંડમાં નોંધાશે FIR, કુંભ મેળામાં થયેલું આ કૌભાંડ તમારા હોશ ઉડાવી દેશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">