વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ

|

Oct 07, 2020 | 6:51 PM

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી […]

વિટામીન Dની ખામીથી થઈ શકે છે ઘણાં રોગો, બચવા માટે સામેલ કરો આહારમાં આ વસ્તુઓ

Follow us on

આપણા શરીરમાં વિવિધ વિટામીનની જરુર પડે છે અને તેમાં ખાસ કરીને જો વિટામીન Dની ઉણપ હોય તો ઘણાંબઘાં રોગોના સામનો કરવો પડી શકે છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ખાસ કરીને ઉનાળામાં શરીરમાં પાણીની ઉણપ, સૂર્ય પ્રકાશ અને કેલ્શિયમ વધારે માત્રામાં ન મળવાથી વિટામીન Dની ખામી સર્જાઈ શકે છે. વિટામીન Dની ઉણપના લીધે જલદી થાક લાગે અને આખું શરીર પણ થાકી જાય છે, પગના ઘૂંટણમાં દુખાવો રહે છે, પગમાં સોજો આવી જવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે.

જ્યારે તબીબી રિપોર્ટસ કરાવવામાં આવે ત્યારે વિટામીન Dની ઉણપ સામે આવે છે. ખાસ કરીને વિટામીન Dની ઉણપથી મહિલાઓમાં ઑસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ જેવી બિમારીઓનો ખતરો વધી શકે છે. જેમાં બ્લડ પ્રેશર હાઈ થઈ જવાનું, વધારે થાક લાગવો, હાડકાઓમાં દૂખાવો, માંસપેશીઓનું કમજોર પડી જવું, તણાવમાં વધારો, વાળનું ઉતરવું, ટૂંકા ગાળામાં વધારે વખત શરીરમાં ઈન્ફેક્શન થઈ જવું વગેરે વિટામીન ડીની ઉણપના લક્ષણો છે.

 

TV9 Gujarati

 

આ પણ વાંચો:  આધારકાર્ડનો ફોટો નથી પસંદ તો આ રીતે બદલી શકો છો, જાણો આખી પ્રક્રિયા

આજે ઘરમાં રિફાઈન્ડ તેલ વાપરવામાં આવે છે અને તેના લીધે વિટામીન Dની ઉણપ સર્જાઈ રહી છે. રિફાઈન્ડ તેલમાં ટ્રાંસ ફેટ હોય છે જે શરીરમાં કોલસ્ટ્રોલના ઘટકો બનવાની માત્રાને ઘટાડી દે છે અને તેના લીધે વિટામીન D શરીરમાં બની શકતું નથી.

શું ખાવું જોઈએ જેનાથી વિટામીન Dની ઉણપ ના થાય?


રોજિંદી ખાણીપીણીમાં ખાસ કરીને જો કઠોળના અનાજ, પનીર, દૂધ અને સંતરાનો જ્યૂસ સામેલ કરવામાં આવે તો વિટામીન Dની ઉણપ થતી નથી. જો માંસાહારનું સેવન કરતાં હોય તો તે લોકો પોતાના ખોરાકમાં માછલી લઈ શકે જેના લીધે પણ વિટામીન Dની ઉણપ થતી નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:50 am, Mon, 27 May 19

Next Article