AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો Sendha Namakનો ઉપયોગ, શું છે તેના ફાયદા અને ગેરફાયદા

આપણે હંમેશાં ખોરાકમાં સમુદ્રી મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે, પરંતુ લોકો માહિતીના અભાવે તેનું સેવન કરે છે.

જાણો Sendha Namakનો ઉપયોગ, શું છે તેના ફાયદા અને ગેરફાયદા
Charmi Katira
| Edited By: | Updated on: Mar 16, 2021 | 4:30 PM
Share

આપણે હંમેશાં ખોરાકમાં સમુદ્રી મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે, પરંતુ લોકો માહિતીના અભાવે તેનું સેવન કરે છે. જો તમે સ્વસ્થ જીવન જીવવા માંગતા હોવ તો પછી તમે આ માટે સિંધા મીઠુંનો (Sendha Namak) ઉપયોગ કરી શકો છો. ગુલાબી હિમાલયન મીઠું એક પ્રકારનું સિંધુ મીઠું (Sendha Namak) છે, જે પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં હિમાલયની તળેટીઓ નજીક જોવા મળે છે. તેને ઘણીવાર શુદ્ધ મીઠું માનવામાં આવે છે કારણ કે તેનાથી સ્વાસ્થ્યને લાભો થાય છે. તે રાસાયણિક રીતે મીઠા જેવું જ છે. જેમાં 98 ટકા સોડિયમ ક્લોરાઈડ હોય છે.

સિંધા નમકમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા ખનિજો પણ હોય છે. આ મીઠું તમને કોઈપણ રીતે નુકસાન કરતું નથી. આવો જાણીએ સિંધા નમક વિશે. હિમાલય ગુલાબી મીઠાનો ઉપયોગ ભોજન તૈયાર કરવા માટે થાય છે. આપણા શરીરને આ નમકની જરૂરિયાત હોય છે. આ નમકનું સેવન કરવાથી કોન્ટ્રેક્ટ અને માંસપેશીઓને આરામ મળે છે. માનવામાં આવે છે કે, સિંધા નમકમાં સામાન્ય નમક કરતા ઓછી માત્રામાં સોડિયમ હોય છે. પરંતુ બંનેમાં 98 ટકા સોડિયમ ક્લોરાઈડ હોય છે. તેથી બંનેમાં ક્લોરાઈડ હોય છે.

આ વધુ પ્રાકૃતિક હોય છે. સામાન્ય મીઠાને વધુ રીફાઈન્ડ કરવામાં આવે છે અને ક્લેપિંગને રોકવા માટે એડિટિવ્સ સાથે મેળવવામાં આવે છે. સિંધા નમકમાં રિફાઈન્ડ અને એડિટિવ્સ મુક્ત નથી. માનવામાં આવે છે કે સિંધા નમક આપણા શરીરમાં પ્રવાહી સંતુલન જાળવી રાખે છે અને નિર્જલીકરણ અટકાવે છે. આ નિર્દેશક યોગ્ય છે કારણ કે પ્રવાહી સંતુલન જાળવવા માટે સોડિયમ આપણા માટે મહત્વપૂર્ણ છે. આયોડીન થાઈરોઈડ કાર્યો અને સેલ મેટાબોલિઝમ માટે મહત્વપૂર્ણ છે. સિંધા નમકમાં આયોડીન યુક્ત નમકની તુલનામાં ઓછું આયોડીન હોય છે. આ જ કારણ છે કે આયોડિનની ઉણપવાળા લોકોએ સિંધા નમકની સાથે-સાથે આયોડીન નમક પણ ખાવું જોઈએ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">