HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે.

HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 02, 2021 | 6:32 PM

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે. અળસી ડાયાબિટીઝ, અસ્થમા, કેન્સર અને સંધિવા જેવી આરોગ્ય સમસ્યાઓના નિવારણમાં મદદગાર છે. અળસીના સેવનથી કોલેસ્ટરોલનું લેવલ ઘટાડીને વજન ઘટાડવાનું પણ નિયંત્રણ કરે છે, પરંતુ યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીના સંશોધનકારોના જણાવ્યા અનુસાર, અળસીનો વધુ પ્રમાણમાં વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, તમારે તેનો સમજી વિચારીને વપરાશ કરવો જોઈએ.

અળસીમાં ફાઇબર, ઓમેગા -3 ફૈટી એસિડ્સ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ ભરપુર હોય છે, પરંતુ તેના બીજમાં એવો પદાર્થ હોય છે સાયનાઇડ ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. સંશોધનકારોએ ચેતવણી આપી છે કે  વધુ  પડતા અળસીના સેવનથી મોટા પ્રમાણમાં સાયનાઇડ ઝેર થઈ શકે છે કારણ કે તેમાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ નામનું તત્વ હોય છે, જે તૂટવાથી સાયનાઇડ ગેસ ઉત્પન્ન થઇ જાય છે. જો અળસીના બીજનું સેવન પાવડર સ્વરૂપમાં કરવામાં આવે તો સાયનાઇડ ગેસ બનવાનો ખતરો વધી જાય છે.

અળસી પાવડરના સેવનથી માથાનો દુખાવો, ચીડ, શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કારણોસર સ્વીડન સરકારે એલર્ટ જારી કર્યું છે કે લોકો અળસીના પાવડરનું સેવન બિલકુલના કરો. આ ઉપરાંત, દરરોજ 25 ગ્રામ કરતા વધુ અળસીનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ સંશોધન એકદમ સાચું છે. અળસીનું સેવન કરવાની સાચી રીત એ છે કે દરરોજ એક ચમચી અળસીના બીજને પીસીને તે જ સમયે પાણી સાથે ખાઓ. અળસીના પાવડરને વધુ સમય સુધી સ્ટોક કરીને ના રાખો. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">