AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે.

HEALTH: અળસીનો પાવડર ફાયદો કરવાની સાથે કરી શકે છે નુકસાન, થોડી જ માત્રામાં કરો સેવન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 02, 2021 | 6:32 PM

અળસીને એટલે કે ફ્લેક્સ સીડને (FLAX SEED) સુપરફુડ માનવામાં આવે છે. આજકાલ લોકો સવારના નાસ્તામાં બપોરના ભોજન અને રાત્રિ ભોજનમાં અળસીના બીજ અથવા પાવડર ખાવાની સલાહ આપવામાં આવે છે. અળસી ડાયાબિટીઝ, અસ્થમા, કેન્સર અને સંધિવા જેવી આરોગ્ય સમસ્યાઓના નિવારણમાં મદદગાર છે. અળસીના સેવનથી કોલેસ્ટરોલનું લેવલ ઘટાડીને વજન ઘટાડવાનું પણ નિયંત્રણ કરે છે, પરંતુ યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટીના સંશોધનકારોના જણાવ્યા અનુસાર, અળસીનો વધુ પ્રમાણમાં વપરાશ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, તમારે તેનો સમજી વિચારીને વપરાશ કરવો જોઈએ.

અળસીમાં ફાઇબર, ઓમેગા -3 ફૈટી એસિડ્સ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ ભરપુર હોય છે, પરંતુ તેના બીજમાં એવો પદાર્થ હોય છે સાયનાઇડ ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. સંશોધનકારોએ ચેતવણી આપી છે કે  વધુ  પડતા અળસીના સેવનથી મોટા પ્રમાણમાં સાયનાઇડ ઝેર થઈ શકે છે કારણ કે તેમાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ નામનું તત્વ હોય છે, જે તૂટવાથી સાયનાઇડ ગેસ ઉત્પન્ન થઇ જાય છે. જો અળસીના બીજનું સેવન પાવડર સ્વરૂપમાં કરવામાં આવે તો સાયનાઇડ ગેસ બનવાનો ખતરો વધી જાય છે.

અળસી પાવડરના સેવનથી માથાનો દુખાવો, ચીડ, શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કારણોસર સ્વીડન સરકારે એલર્ટ જારી કર્યું છે કે લોકો અળસીના પાવડરનું સેવન બિલકુલના કરો. આ ઉપરાંત, દરરોજ 25 ગ્રામ કરતા વધુ અળસીનું સેવન આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ
સુપર હિટ છે Jioનો 90 દિવસનો પ્લાન! અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મળશે ઘણું બધુ
Pregnancy દરમિયાન કઇ રસી લેવી જોઈએ?
કરણ જોહરના પરિવાર વિશે જાણો

આ સંશોધન એકદમ સાચું છે. અળસીનું સેવન કરવાની સાચી રીત એ છે કે દરરોજ એક ચમચી અળસીના બીજને પીસીને તે જ સમયે પાણી સાથે ખાઓ. અળસીના પાવડરને વધુ સમય સુધી સ્ટોક કરીને ના રાખો. તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">