રાજ્યભરમાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે, ડીજેના તાલ સાથે ભાવિકો ગણપતિ બાપાની ભાવભીની વિદાય આપી રહ્યા છે ત્યારે રાજકોટમાં દુઃખદ ઘટના બની છે. લાલપરી તળાવમાં યુવાન ડૂબી જતાં મોત થયું છે. મિત્રો સાથે તળાવમાં નહાવા ગયેલા યુવાનનું મોત થયું છે. યુવાન ગણેશ વિસર્જનનું કહીને ઘરેથી નીકળ્યો હતો. લાલપરી તળાવમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ છે. ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO