કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગરનું અક્ષરધામ 30 નવેમ્બર સુધી રહેશે બંધ

|

Nov 23, 2020 | 11:12 AM

કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. […]

કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગરનું અક્ષરધામ 30 નવેમ્બર સુધી રહેશે બંધ

Follow us on

કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:11 am, Mon, 23 November 20

Next Article