Gujarati NewsGujaratWith the transition to corona increasing akshardham in gandhinagar will remain closed till november 30
કોરોનાનું સંક્રમણ વધતા, ગાંધીનગરનું અક્ષરધામ 30 નવેમ્બર સુધી રહેશે બંધ
કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. […]
Follow us on
કોરાનાનું સંક્રમણ વધતા, ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર આગામી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કોરોનાનુ સંક્રમણ ફેલાતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર, ભાવિક ભક્તો, દર્શનાર્થી, મુલાકાતી અને સંત્સગીઓ માટે બંધ રખાયુ હતું. ગુજરાતમા દિવાળી બાદ ફરીથી વધી રહેલા કોરાના સંક્રમણને ધ્યાને રાખીને અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.