કોરોનાને ધ્યાનમાં રાખીને, રોજ 50 ખેડૂતોને જ મગફળીની ખરીદી માટે બોલાવાશે

|

Oct 06, 2020 | 3:40 PM

ગુજરાતમાં આગામી 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી માટે રોજ 50 જ ખેડૂતોને બોલાવાશે. કોરોનાકાળમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓ મોટી માત્રામાં એકઠા ના થાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકારે કેટલાક નિયત્રણ નક્કી કર્યાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રોજેરોજ માત્ર 50 જ ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી કરવામાં […]

કોરોનાને ધ્યાનમાં રાખીને, રોજ 50 ખેડૂતોને જ મગફળીની ખરીદી માટે બોલાવાશે

Follow us on

ગુજરાતમાં આગામી 21મી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની થનારી ખરીદી માટે રોજ 50 જ ખેડૂતોને બોલાવાશે. કોરોનાકાળમાં મગફળીની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓ મોટી માત્રામાં એકઠા ના થાય અને કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરકારે કેટલાક નિયત્રણ નક્કી કર્યાં છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રોજેરોજ માત્ર 50 જ ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચોઃઆખરે મુખ્યપ્રધાનને પણ કહેવુ પડ્યુ, રાજકીય નેતાઓની વધુ જવાબદારી છે, સોશયલ ડિસ્ટન્સ રાખો-માસ્ક પહેરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article