મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ […]
Follow us on
મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ છે. સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા લગાવ્યા બાદ જળાશયમાં 138 મીટર સુધી પાણી ભરી શકાય છે.