સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોચી, 1200 મેગાવોટના પાંચ જળ વીજ મથકો ચાલુ કરાયા

|

Sep 19, 2020 | 5:33 PM

મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ […]

સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોચી, 1200 મેગાવોટના પાંચ જળ વીજ મથકો ચાલુ કરાયા

Follow us on

મધ્યપ્રદેશમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી વધીને 130 મીટરને પાર પહોચી છે. હાલ સરદાર સરોવર નર્મદા બંધમાં 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત થઈ રહેલી આવકને પગલે રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ ધમધમતા થયા છે. જેના કારણે નર્મદા નદીમાં 35 હજારથી વધુ ક્યુસેક પાણી વહી રહ્યુ છે. સરદાર સરોવર નર્મદા બંધ ઉપર દરવાજા લગાવ્યા બાદ જળાશયમાં 138 મીટર સુધી પાણી ભરી શકાય છે.

આ પણ વાંચોઃJEE-NEETની પરીક્ષાના મુદ્દે રાજકીય રંગ, કેન્દ્ર સરકાર વિરુધ્ધ બિન ભાજપ સરકાર મેદાને

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:45 am, Thu, 27 August 20

Next Article