સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી, રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરાયા

|

Sep 13, 2020 | 10:19 AM

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણપણે ભરાવવા માટે 1.02 મીટર દૂર છે. સરદાર સરોવરમાં 86246 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરવામાં આવ્યાં હતા. 41990 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે મુખ્ય કેનાલ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં પાણીનો જીવંત […]

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી, રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરાયા

Follow us on

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.66 મીટરે પહોંચી છે. ડેમ સંપૂર્ણપણે ભરાવવા માટે 1.02 મીટર દૂર છે. સરદાર સરોવરમાં 86246 ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવર બેડ પાવરના 6 યુનિટ સતત ચાલું કરવામાં આવ્યાં હતા. 41990 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે જ્યારે મુખ્ય કેનાલ 13 હજાર ક્યુસેક પાણી છોડાયું. ડેમમાં પાણીનો જીવંત જથ્થો 5435.60 મિલીયન ક્યુબીક મીટર થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article